Tag: Pashupalan
-
કેળા ના પાક ની માહિતી
Facebook Link Twitter Instagram ભારતમાં આંબાના પાક પછી કેળનો પાક અગત્યનું અને મોખરાનું સ્થાન ધરાવે છે. દુનિયા ના ઉષ્ણકટિબંધના તમામ દેશોમાં કેળનો પાક વધતા ઓછા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. જેમાં ભારત, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ‘ફિલિપાઈન્સ મોખરે છે. ભારતમાં તામિલનાડુ, કેરાલા, મહારાષ્ટ, ગુજરાત, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે કેળા ઉગાડતા મુખ્ય રાજયો છે. ઉપયોગિતા : આયુર્વેદની દ્રષ્ટિ…
-
બાજરી ના પાકની માહિતી
Facebook Link Twitter Instagram જમીન અને હવામાન : કાળી, મધ્યમ કાળી, ગોરાડું અને સારા નિતારવાળી જમીન ગરમ અને ભેજવાળું ૪૦ થી ૫૦ સેમી વરસાદવાળું વાવણી સમય અને બિયારણ દર: ચોમાસુ વાવેતર માટે ૧૫ જૂનથી ૧૫ જુલાઈ, ઉનાળું વાવેતર માટે ફેબ્રુઆરીમાં બિયારણ દર – 3.૭૫૦ ક્રિગા / હેક્ટર Source : Internet સુધારેલી જાતો : જી. એચ.બી.-…
-
ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ
Facebook Link Twitter Instagram ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ કરતી વખતે માટે શું ધ્યાન રાખવું? Source : Internet જમીનને સમતલ કરી, પહોળા માથાવાળા નીક-પાળા બનાવી પાળાના ઢાળ પર પાકનું વાવેતર કરવું જોઈએ જેથી પાણી બીજના સીધા સંપર્કમાં ન આવે તેમજ મુળ વિસ્તારમાં ક્ષારોની જ્માવટ ના થાય઼. પિયત હલકું અને ટુંકા ગાળે આપવું જોઈએ. જમીનમાં ભેજની…
-
ઘઉં ના પાકની માહિતી
Facebook Link Twitter Instagram જમીન : પિયત ઘઉં માટે – મધ્યમ કાળી, બિન પિયત ઘઉં માટે – ઊંડી કાળી હવામાન – ઠંડુ-સૂકું વાવણી સમય,અંતર અને બિયારણ દર: ૧૫ નવેમ્બર થી ૧૫ ડીસેમ્બર સુધીમાં પિયત ઘઉં માટે – બે હાર વચ્ચે- ૨૨.૫ સેમી, બિન પિયત ઘઉં માટે – બે હાર વચ્ચે-૩૦ સેમી એક હેકટરે ૧૦૦ થી…
-
મરચી માં આવતા મુખ્ય રોગો
Facebook Link Twitter Instagram ૧. ધરું મૃત્યુ નો રોગ : ૨ અવસ્થા : બીજ ઉગતી વખતે અને ઉગ્યા પછી પ્રથમ અવસ્થા : બીજ જમીનમાં અંકુર પહેલા સડી અથવા કોહવાઈ જાય, જેથી બીજ બહાર નીકળી શકતું નથી બીજી અવસ્થા : બીજ ઉગ્યા પછી થડના જમીન પાસેના ભાગ પ૨ બદામી, પાણીપોચા ડાઘ દેખાય છે. રોગની માત્રા વધતા…
-
ટ્રાઇકોડર્માં(વિરીડી) વિશેની સંપૂર્ણ માહિતી
Facebook Link Twitter Instagram (ટ્રાઇકોડર્માં વિરીડી) નો ખોરાક મગફળી, કપાસ, બાજરો, જીરૂ, તલ, ડાંગર, શેરડી, તમાકુ, તુવેર, એરંડા, ડુંગળી, ઘઉં, ચણા, લસણ, જુવાર, મકાઈ, ટામેટા, રીંગણ, કુલેવર, કોબીજ, ગુવાર, મરચી, બધાજ શાકભાજી, આંબા, લીંબુ, દાડમ, કેળ, બોર, જમરૂખ, ચીકુ, આમળાં, વગેરે બાગાયતી પાકો, તરબુચ, ટેટી, કોળું વગેરે વેલાવાળા પાકો અને બીજા પાક મા…
-
ખેતીમાં સુક્ષ્મતત્વો(માઇક્રોન્યુટ્રીએન્ટ) ના કાર્યો
Facebook Link Twitter Instagram જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે, ખેતી ટકાઉ અને નફાકારક બની રહે તે હેતુસર સમતોલ પોષણ વ્યવસ્થા પણ ખૂબ જ જરૂરી છે. સંશોધન ધ્વારા આપણે જાણી શકયા છીએ કે છોડ તથા પ્રાણી તેમજ માનવને તેના પોષાણ, વૃદ્ધિ અને વિકાસ માટે ૧૭ પોષક તત્વોની જરૂરીયાત રહે છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છોડને બહોળા પ્રમાણમાં…
-
પશુઓ માં પ્રદૂષણ ની અસર
Facebook Link Twitter Instagram સામાન્ય રીતે પશુઓમાં નીચે પ્રકારના પ્રદૂષણનો ભોગ બનતા હોય છે. જંતુનાશક દવાઓ દ્વારા ખેતીમાં વધુ ઉત્પાદન માટે અને જીવાત કાબૂમાં રાખવા માટે વધુ પ્રમાણમાં કીટનાશક, રોગનાશકો, નિંદામણનાશકો અને બીજી દવાઓ વગેરે ઉપરાંત પશુ પર ઉપયોગ થતા એક્ટોપેરાઈટીસાઈડઝ થી સીધી અથલા આડકતરી રીતે પશુના આરોગ્ય પર માઠી અસર થાયછે. ઔધોગિક…
-
વૈજ્ઞાનિક ઢબથી પશુપાલન
Facebook Link Twitter Instagram પશુપાલક વૈજ્ઞાનિક ઢબથી રીતો અપનાવી પશુપાલન કરે તો ૨-૩ ગણું દૂધ ઉત્પાદન વધારી શકે છે. થોડીક ચાવીઓ નીચે આપેલ છે.જે પશુપાલક અપનાવી શકે છે. પશુસંવર્ધન : સંકર ગાયોમાં ૫૦-૬૨ ટકા જેટલું જ વિદેશી લોહીનું પ્રમાણ રાખવું. ૨૧ દિવસના અંતરાળે ગાય/ભેંસમાં ગરમીના ચિન્હોને કાળજીપૂર્વક નિહાળી, ફળાવી દેવું. સંકર વોડકીઓ અને…