Category: Blog

  • આમળા ના પાક ની માહિતી

    આમળા ના પાક ની માહિતી

    Facebook Link Twitter Instagram આપણા દેશમાં સૂકા અને અર્ધસૂકા વિસ્તાર માટે આમળા એ ઘણો જ મહત્વનો બાગાયતી પાક છે. ગુજરાત રાજયમાં ખેતી હેઠળનો મોટો ભાગ સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં આવે છે. અને આપણા રાજયમાં આ પાક ઘણી જ સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. આમળા આમ જોઈએ તો ઘણાં વર્ષોથી આયુર્વેદમાં પોતાનું સ્થાન લઈ ચુકેલ છે. પરંતું…

  • બાજરી ના પાકની માહિતી

    બાજરી ના પાકની માહિતી

    Facebook Link Twitter Instagram જમીન અને હવામાન : કાળી, મધ્યમ કાળી, ગોરાડું અને સારા નિતારવાળી જમીન ગરમ અને ભેજવાળું ૪૦ થી ૫૦ સેમી વરસાદવાળું વાવણી સમય અને બિયારણ દર: ચોમાસુ વાવેતર માટે ૧૫ જૂનથી ૧૫ જુલાઈ, ઉનાળું વાવેતર માટે ફેબ્રુઆરીમાં બિયારણ દર – 3.૭૫૦ ક્રિગા / હેક્ટર Source : Internet સુધારેલી જાતો : જી. એચ.બી.-…

  • ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ

    ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ

    Facebook Link Twitter Instagram ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ કરતી વખતે માટે શું ધ્યાન રાખવું? Source : Internet જમીનને સમતલ કરી, પહોળા માથાવાળા નીક-પાળા બનાવી પાળાના ઢાળ પર પાકનું વાવેતર કરવું જોઈએ જેથી પાણી બીજના સીધા સંપર્કમાં ન આવે તેમજ મુળ વિસ્તારમાં ક્ષારોની જ્માવટ ના થાય઼.   પિયત હલકું અને ટુંકા ગાળે આપવું જોઈએ. જમીનમાં ભેજની…

  • ઘઉં ના પાકની માહિતી

    ઘઉં ના પાકની માહિતી

    Facebook Link Twitter Instagram જમીન : પિયત ઘઉં માટે – મધ્યમ કાળી, બિન પિયત ઘઉં માટે – ઊંડી કાળી હવામાન – ઠંડુ-સૂકું વાવણી સમય,અંતર અને બિયારણ દર: ૧૫ નવેમ્બર થી ૧૫ ડીસેમ્બર સુધીમાં પિયત ઘઉં માટે – બે હાર વચ્ચે- ૨૨.૫ સેમી, બિન પિયત ઘઉં માટે – બે હાર વચ્ચે-૩૦ સેમી એક હેકટરે ૧૦૦ થી…

  • મરચી માં આવતા મુખ્ય રોગો

    મરચી માં આવતા મુખ્ય રોગો

    Facebook Link Twitter Instagram ૧. ધરું મૃત્યુ નો રોગ : ૨ અવસ્થા : બીજ ઉગતી વખતે અને ઉગ્યા પછી  પ્રથમ અવસ્થા : બીજ જમીનમાં અંકુર પહેલા સડી અથવા કોહવાઈ જાય, જેથી બીજ બહાર નીકળી શકતું નથી  બીજી અવસ્થા : બીજ ઉગ્યા પછી થડના જમીન પાસેના ભાગ પ૨ બદામી, પાણીપોચા ડાઘ દેખાય છે.  રોગની માત્રા વધતા…

  • પાક માં છોડ ની ગણતરી કેવી રીતે કરવી???

    પાક માં છોડ ની ગણતરી કેવી રીતે કરવી???

    Facebook Link Twitter Instagram પાક માં છોડ ની ગણતરી નમસ્તે ખેડૂત મિત્રો , આજે આપણે આપણા ખેતર માં કેટલા છોડ નું વાવેતર થયું છે એની ગણતરી કેવી રીતે કરવી એ જાણસું. કોઈ પણ પાક હોય બાગાયતી કે રોકડીયો પાક બે હાર અને બે છોડ વચ્ચે નું અંતર ફિક્સ હોય એટલે છોડ ની સંખ્યા ની ગણતરી…

  • બાગાયત પાક આંબા ની માહિતી

    બાગાયત પાક આંબા ની માહિતી

    Facebook Link Twitter Instagram આબોહવા ચોમાસામાં જુનથી સપ્ટેમ્બર દરમ્યાન વ્યવસ્થિત વહેંચાયેલો ૭૫૦ થી ૩૭૫૦ મી.મી. વરસાદ, મધ્યમ ઠંડો સુકો ભેજરહિત શિયાળો તથા મધ્યમ ગરમ ઉનાળો આંબાને માફક આવે છે. ફલ આવવાના સમય દરમ્યાન વાદળ, ધુમ્મસવાળુ હવામાન અથવા માવઠાનો વરસાદ ફળ બેસવાની પ્રકિયાને અવરોધે છે. તથા રોગ જીવાતને નોતરે છે. નાના ફળો ૪૨ સે. થી વધારે…

  • ૭/૧ર-૮અ માં કઇ માહિતી સમાયેલી હોય છે???

    ૭/૧ર-૮અ માં કઇ માહિતી સમાયેલી હોય છે???

    Facebook Link Twitter Instagram ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી…

  • ટપક સિંચાઈ ની કાર્યપધ્ધતિ

    ટપક સિંચાઈ ની કાર્યપધ્ધતિ

    Facebook Link Twitter Instagram   પાકને છોડના કાર્યરત મૂળ વિસ્તારમાં પાકને જરૂરી માત્રામાં જ્યારે જોઈએ. ત્યારે ઓછો પ્રવાહ દરે ટીપે-ટીપે પાણી આપવાથી પધ્ધતિને ટપક-પિયત પધ્ધતિ કહેવામાં આવે છે. આ પધ્ધતિથી છોડના વિકાસ અને વૃધ્ધિ માટે જરૂરી ઘટકો જેવા કે હવા, ભેજ અને પોષકતત્વો જમીનમાંથી સપ્રમાણમાં સહેલાઈથી મળતો. હોવાથી પાકનો વિકાસ સારો અને ઝડપી થાય છે.…

  • ફળ ફાટવાના કારણો અને ઉપાય

    ફળ ફાટવાના કારણો અને ઉપાય

    Facebook Link Twitter Instagram     ફળ પાકોમાં વીણી પહેલા કાચા અથવા પરીપકવ, ફળોનું ફાટી જવું તે સામાન્‍ય અને બાગાયતદારો ને મુંજવતો પ્રશ્ન છે. આ એક ફળઝાડની દેહધાર્મિક વિકૃતિ છે. જે ઉત્પાદનની ગુણવત્તા ઉપર માઠી અસર કરે છે. જેથી ફળોની આર્થિક ક્ષમતા ઘટે છે.   સંગ્રહશક્તિ પણ ઘટે છે ફાટેલા ફળો ઉપર કુગથી થતા રોગ…