Category: Krushi Mahiti

  • બાગાયત પાક આંબા ની માહિતી

    બાગાયત પાક આંબા ની માહિતી

    Facebook Link Twitter Instagram આબોહવા ચોમાસામાં જુનથી સપ્ટેમ્બર દરમ્યાન વ્યવસ્થિત વહેંચાયેલો ૭૫૦ થી ૩૭૫૦ મી.મી. વરસાદ, મધ્યમ ઠંડો સુકો ભેજરહિત શિયાળો તથા મધ્યમ ગરમ ઉનાળો આંબાને માફક આવે છે. ફલ આવવાના સમય દરમ્યાન વાદળ, ધુમ્મસવાળુ હવામાન અથવા માવઠાનો વરસાદ ફળ બેસવાની પ્રકિયાને અવરોધે છે. તથા રોગ જીવાતને નોતરે છે. નાના ફળો ૪૨ સે. થી વધારે…

  • ૭/૧ર-૮અ માં કઇ માહિતી સમાયેલી હોય છે???

    ૭/૧ર-૮અ માં કઇ માહિતી સમાયેલી હોય છે???

    Facebook Link Twitter Instagram ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી…

  • ટપક સિંચાઈ ની કાર્યપધ્ધતિ

    ટપક સિંચાઈ ની કાર્યપધ્ધતિ

    Facebook Link Twitter Instagram   પાકને છોડના કાર્યરત મૂળ વિસ્તારમાં પાકને જરૂરી માત્રામાં જ્યારે જોઈએ. ત્યારે ઓછો પ્રવાહ દરે ટીપે-ટીપે પાણી આપવાથી પધ્ધતિને ટપક-પિયત પધ્ધતિ કહેવામાં આવે છે. આ પધ્ધતિથી છોડના વિકાસ અને વૃધ્ધિ માટે જરૂરી ઘટકો જેવા કે હવા, ભેજ અને પોષકતત્વો જમીનમાંથી સપ્રમાણમાં સહેલાઈથી મળતો. હોવાથી પાકનો વિકાસ સારો અને ઝડપી થાય છે.…

  • ફળ ફાટવાના કારણો અને ઉપાય

    ફળ ફાટવાના કારણો અને ઉપાય

    Facebook Link Twitter Instagram     ફળ પાકોમાં વીણી પહેલા કાચા અથવા પરીપકવ, ફળોનું ફાટી જવું તે સામાન્‍ય અને બાગાયતદારો ને મુંજવતો પ્રશ્ન છે. આ એક ફળઝાડની દેહધાર્મિક વિકૃતિ છે. જે ઉત્પાદનની ગુણવત્તા ઉપર માઠી અસર કરે છે. જેથી ફળોની આર્થિક ક્ષમતા ઘટે છે.   સંગ્રહશક્તિ પણ ઘટે છે ફાટેલા ફળો ઉપર કુગથી થતા રોગ…

  • ખેડૂત ઉપયોગી પક્ષી-કાળો કોશી

    ખેડૂત ઉપયોગી પક્ષી-કાળો કોશી

    Facebook Link Twitter Instagram કાળો કોશી કેમ ખેડૂત ઉપયોગી પક્ષી છે??? કાળોકોશી મધ્યમ કદનું પક્ષી છે કે જેને લાક્ષણિક રૂપથી ચળકતા કાળા રંગનું દેખાતું હોય છે. ઘણીવાર પાછળ પૂંછડીમાં લાંબી ઉંડી ખાંચ હોય છે અને બેસતી વખતે ઉભડક બેસે છે. કાળોકોશી મુખ્યત્વે વૃક્ષોના રહેવાસી અને એકલ-દોકલ જોવા મળે છે. તેમનું ઉડયન સીધું, મકકમ, શકિતશાળી અને…

  • ટ્રાઇકોડર્માં(વિરીડી) વિશેની સંપૂર્ણ માહિતી

    ટ્રાઇકોડર્માં(વિરીડી) વિશેની સંપૂર્ણ માહિતી

    Facebook Link Twitter Instagram     (ટ્રાઇકોડર્માં વિરીડી) નો ખોરાક મગફળી, કપાસ, બાજરો, જીરૂ, તલ, ડાંગર, શેરડી, તમાકુ, તુવેર, એરંડા, ડુંગળી, ઘઉં, ચણા, લસણ, જુવાર, મકાઈ, ટામેટા, રીંગણ, કુલેવર, કોબીજ, ગુવાર, મરચી, બધાજ શાકભાજી, આંબા, લીંબુ, દાડમ, કેળ, બોર, જમરૂખ, ચીકુ, આમળાં, વગેરે બાગાયતી પાકો, તરબુચ, ટેટી, કોળું વગેરે વેલાવાળા પાકો અને બીજા પાક મા…

  • ખેતીમાં સુક્ષ્મતત્વો(માઇક્રોન્યુટ્રીએન્ટ) ના કાર્યો

    ખેતીમાં સુક્ષ્મતત્વો(માઇક્રોન્યુટ્રીએન્ટ) ના કાર્યો

    Facebook Link Twitter Instagram જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે, ખેતી ટકાઉ અને નફાકારક બની રહે તે હેતુસર સમતોલ પોષણ વ્યવસ્થા પણ ખૂબ જ જરૂરી છે. સંશોધન ધ્વારા આપણે જાણી શકયા છીએ કે છોડ તથા પ્રાણી તેમજ માનવને તેના પોષાણ, વૃદ્ધિ અને વિકાસ માટે ૧૭ પોષક તત્વોની જરૂરીયાત રહે છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છોડને બહોળા પ્રમાણમાં…

  • પશુઓ માં પ્રદૂષણ ની અસર

    પશુઓ માં પ્રદૂષણ ની અસર

    Facebook Link Twitter Instagram     સામાન્‍ય રીતે પશુઓમાં નીચે પ્રકારના પ્રદૂષણનો ભોગ બનતા હોય છે. જંતુનાશક દવાઓ દ્વારા ખેતીમાં વધુ ઉત્પાદન માટે અને જીવાત કાબૂમાં રાખવા માટે વધુ પ્રમાણમાં  કીટનાશક, રોગનાશકો, નિંદામણનાશકો અને બીજી દવાઓ વગેરે ઉપરાંત પશુ પર ઉપયોગ થતા એક્ટોપેરાઈટીસાઈડઝ થી સીધી અથલા આડકતરી રીતે પશુના આરોગ્ય પર માઠી અસર થાયછે.  ઔધોગિક…

  • વૈજ્ઞાનિક ઢબથી પશુપાલન

    વૈજ્ઞાનિક ઢબથી પશુપાલન

    Facebook Link Twitter Instagram     પશુપાલક વૈજ્ઞાનિક ઢબથી રીતો અપનાવી પશુપાલન કરે તો ૨-૩ ગણું દૂધ ઉત્પાદન વધારી શકે છે. થોડીક ચાવીઓ નીચે આપેલ છે.જે પશુપાલક અપનાવી શકે છે. પશુસંવર્ધન : સંકર ગાયોમાં ૫૦-૬૨ ટકા જેટલું જ વિદેશી લોહીનું પ્રમાણ રાખવું. ૨૧ દિવસના અંતરાળે ગાય/ભેંસમાં ગરમીના ચિન્હોને કાળજીપૂર્વક નિહાળી, ફળાવી દેવું. સંકર વોડકીઓ અને…

  • જીવામૃત બનાવવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ

    જીવામૃત બનાવવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ

    Facebook Link Twitter Instagram જીવામૃત ની પ્રાથમિક માહિતી સજીવખેતીમાં જીવામૃતનું મહત્વ ખૂબ વધારે છે. સૂકા ખાતર કરતાં પણ સજીવખેતીમાં જીવામૃતનું મહત્વ ખૂબ વધારે છે. સૂકા ખાતર કરતાં પણ પ્રવાહી જીવામૃત સારૂ પરિણામ આપે છે. ઘણા ખેડૂતો જીવામૃત બનાવે છે, પણ આપણે વૈજ્ઞાનિક (એનોરબીક) પધ્ધતિથી જીવામૃત બનાવવાની રીત સમજવાની છે. સારૂ પરિણામ આપે છે. ઘણા ખેડૂતો…