Author: vanraj
-

ગુજરાત ની ભેંસોની ઓલાદો
Facebook Link Twitter Instagram (૧) જાફરાબાદી ઓલાદઃ આ ઓલાદનું ઉત્પત્તિ સ્થાન સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે. અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ નામના ગામ ઉપરથી આ ઓલાદનું નામ જાફરાબાદી ઓલાદ પડ્યું. આ જાતને કાઠીયાવાડ તથા સોરઠી નામે પણ લોકો સંબોધે છે. આ ભેંસો જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ફેલાયેલી જોવા મળે છે. Source : Internet…
-

જમીન ચકાસણી અને તેના ફાયદાઓ – SOIL TESTING
Facebook Link Twitter Instagram ખેતીમાં આધુનિક સંશોધનોની સાથે સાથે ખેડૂતો પાકની વધુ ઉત્પાદન આપતી નવી જાતોનુ વાવેતર કરતા થયા છે. આ જાતો જમીનમાંથી પોષક તત્વોનો વધુ પ્રમાણમાં ઉપાડ કરી વધુ ઉત્પાદન આપે છે, પરિણામે જમીનની ફળદ્રુપતા માં ઘટાડો થાય છે, આથી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને એકમ વિસ્તારના ઘનિષ્ટ ખેતી પદ્ધતિઓ અપનાવી વધુ ઉત્પાદન…
-

બીજ માવજત એટ્લે શું? અને તેના ફાયદા?
Facebook Link Twitter Instagram બીજ માવજત એટ્લે શું? ખેડૂતો રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળે પછી તેને અટકાવવા માટે દવાઓનો છંટકાવ કરે છે. આથી રોગ કે જીવાતને અસરકારક રીતે નાબુદ કરી શકાતી નથી અને ખેતી ખર્ચમાં વધારો થાય છે. પાકમાં વાવેતરથી લઇને તેના ઉત્પાદન સુધીના જીવનકાળ દરમિયાન પાકને અનેક રોગ તથા જીવાતનો સામનો કરવો…
-

હાઈડ્રોજેલ એટલે શું? ખેતી માં તેનો ઉપયોગ.
Facebook Link Twitter Instagram હાઇડ્રોજેલ- ઓછા પાણીએ વધુ ખેતી ગુજરાતમાં ક્ચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પાણીની અછતને કારણે પાકને પુરતા પ્રમાણમાં પિયત આપવાની સગવડ ઓછી છે. જેને કારણે વરસાદ ખેંચાયતો પાક નિશ્ફળ જવાની શક્યતા વધી જાય છે. શિયાળાં આ ખેડુતો પિયતની સગવડ પ્રમાણે ઓછા વિસ્તારમાં વાવેતર કરે છે અને બાકીની જ્મીન પડતર…
-

કપાસ ના પાકની માહિતી
Facebook Link Twitter Instagram બી.ટી. કપાસ એટલે શું? કપાસના છોડમાં જનિન ઈજનેરી પધ્ધતિનો ઉપયોગ કરી તેમાં જીંડવાની ઈયળો માટે ઘાતક ઝેર પેદા કરનાર જનિન દાખલ કરી વિકસાવેલ છોડને ‘બીટી કપાસ’ કહેવામાં આવે છે. ભારતમાં બી.ટી. કપાસનું કયારે આગમન થયુ? બી.ટી. કપાસનું વાવેતર પરદેશમાં ખાસ કરીને અમેરીકા, ચીન, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં વર્ષોથી થતું આવ્યુ છે. પરંતું …
-

તુવેર ની ખેતી
શું તમારે તુવેર નું વાવેતર કરવાનું છે??
-

કિટકો ની સામાન્ય માહિતી
Facebook Link Twitter Instagram કિટકનો જીવનક્રમ : કીટકો ના જીવનક્રમ માં મુખ્ય ૪ અવસ્થા છે. (૧) ઈંડુ (૨) ઈયળ (૩) કોશેટો અને (૪) પુખ્ત કિટક Source : Internet ખાવાના પ્રકાર પ્રમાણે કિટકોનું વર્ગીકરણ : (૧) ચાવીને ખાનાર કિટકો – તીતીઘોડો, ગાભમારાની ઈયળ, ઉધઈ, ખપેડી વગેરે (૨) ચૂસીને ખાનાર કિટકો – મશી, ચૂસીયા, મધમાખી,…
-

કેળા ના પાક ની માહિતી
Facebook Link Twitter Instagram ભારતમાં આંબાના પાક પછી કેળનો પાક અગત્યનું અને મોખરાનું સ્થાન ધરાવે છે. દુનિયા ના ઉષ્ણકટિબંધના તમામ દેશોમાં કેળનો પાક વધતા ઓછા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. જેમાં ભારત, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ‘ફિલિપાઈન્સ મોખરે છે. ભારતમાં તામિલનાડુ, કેરાલા, મહારાષ્ટ, ગુજરાત, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે કેળા ઉગાડતા મુખ્ય રાજયો છે. ઉપયોગિતા : આયુર્વેદની દ્રષ્ટિ…
-

આમળા ના પાક ની માહિતી
Facebook Link Twitter Instagram આપણા દેશમાં સૂકા અને અર્ધસૂકા વિસ્તાર માટે આમળા એ ઘણો જ મહત્વનો બાગાયતી પાક છે. ગુજરાત રાજયમાં ખેતી હેઠળનો મોટો ભાગ સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં આવે છે. અને આપણા રાજયમાં આ પાક ઘણી જ સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. આમળા આમ જોઈએ તો ઘણાં વર્ષોથી આયુર્વેદમાં પોતાનું સ્થાન લઈ ચુકેલ છે. પરંતું…
-

બાજરી ના પાકની માહિતી
Facebook Link Twitter Instagram જમીન અને હવામાન : કાળી, મધ્યમ કાળી, ગોરાડું અને સારા નિતારવાળી જમીન ગરમ અને ભેજવાળું ૪૦ થી ૫૦ સેમી વરસાદવાળું વાવણી સમય અને બિયારણ દર: ચોમાસુ વાવેતર માટે ૧૫ જૂનથી ૧૫ જુલાઈ, ઉનાળું વાવેતર માટે ફેબ્રુઆરીમાં બિયારણ દર – 3.૭૫૦ ક્રિગા / હેક્ટર Source : Internet સુધારેલી જાતો : જી. એચ.બી.-…